પરાગરજની જીવીતતાનો સમયગાળો શેના પર આધારિત છે?
પરાગરજનું કદ અને કોષકેન્દ્ર
પ્રવર્તમાન તાપમાન અને ભેજ
પરાગાશયનું સ્ફોટન
$A$ અને $B$ બંને
લઘુબીજાણુધાનીની આકૃતિ દોરો અને તેના દીવાલના સ્તરોનું નામ-નિર્દેશન કરો અને દીવાલના સ્તરો વિશે ટૂંકમાં લખો.
વનસ્પતિના પરાગાશય સંવર્ધન પછી કેટલીક દ્વિકિય વનસ્પતિઓ એકકીય વનસ્પતિઓ સાથે જોવા મળે છે. નીચેનામાંથી કયો ભાગ દ્વિકિય વનસ્પતિના ઉદ્ભવને પ્રેરે છે.
ઘઉંના $800$ બીજના નિર્માણ માટે જરૂરી પરાગરજનું નિર્માણ થવા કેટલા પરાગમાતૃકોષમાં અર્ધીકરણ થવું જરૂરી છે?
પરાગાશય ખંડ અને કોટરની બાબતે અનુક્રમે કેવા હોય છે ?
બજારમાં પરાગની ગોળીઓ $…....$ માટે મળી રહે છે.