પાર્થેનિયમ (ગાજરધાસ) માટે શું સાચું છે?
$(a)$ તે આયાત કરેલા ધઉમાં અશુદ્ધી તરીકે આવેલી છે.
$(b)$ તે એર્લજી કરે છે.
$(c)$ તેનાં પુષ્પ માં અલિંગી પ્રજનન થાય છે.
$b$ -સાચું
$b,c$ -સાચા
$a$ -સાચું
$a,b$ -સાચા
પરાગાશય વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
પરાગરજ એ શું છે.
પરાગાશય વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.
આ સ્તર રક્ષણ અને પરાગાશયનું સ્ફોટન કરવામાં મદદ કરતું નથી.
લઘુબીજાણુધાનીની આકૃતિ દોરો અને તેના દીવાલના સ્તરોનું નામ-નિર્દેશન કરો અને દીવાલના સ્તરો વિશે ટૂંકમાં લખો.