પાર્થેનિયમ (ગાજરધાસ) માટે શું સાચું છે?

$(a)$ તે આયાત કરેલા ધઉમાં અશુદ્ધી તરીકે આવેલી છે.

$(b)$ તે એર્લજી કરે છે.

$(c)$ તેનાં પુષ્પ માં અલિંગી પ્રજનન થાય છે.

  • A

    $b$ -સાચું

  • B

    $b,c$ -સાચા

  • C

    $a$ -સાચું

  • D

    $a,b$ -સાચા

Similar Questions

પરાગાશય વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

પરાગરજ એ શું છે.

પરાગાશય વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.

આ સ્તર રક્ષણ અને પરાગાશયનું સ્ફોટન કરવામાં મદદ કરતું નથી.

લઘુબીજાણુધાનીની આકૃતિ દોરો અને તેના દીવાલના સ્તરોનું નામ-નિર્દેશન કરો અને દીવાલના સ્તરો વિશે ટૂંકમાં લખો.