ક્યા કોષમાંથી પુંજન્યુઓ સર્જાય છે?
જનનકોષ
વાનસ્પતિક કોષ
પરાગમાતૃકોષ
મહાબીજાણુ માતૃકોષ
કેપ્સેલા વનસ્પતિમાં $40 $ બીજ ઉત્પન્ન કરવા માટે જરૂરી અર્ધસૂત્રીભાજનની સંખ્યા ......હોવી જોઇએ.
મોટાભાગની આવૃત બીજધારીમાં ...... .
પરાગરજ દ્વારા..................જેવા શ્વસન સબંધીત રોગો થાય છે.
પવન દ્ઘારા થતા પરાગનયનને .... કહે છે.
અંડક કે જેમાં એકસ્તરીય પ્રદેહ પેશી આવેલી હોય, તે......ના નામે જાણીતી છે.