મોટા ભાગની આવૃત બીજધારીમાં પરાગરજ કઈ અવસ્થાએ મુકત થાય છે?
એકકોષીય
દ્વિકોષીય
ત્રીકોષીય
ચતુ:કોષીય
નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્ત્વ કરે છે.
લઘુબીજાણુપર્ણ ..... ધરાવે છે.
પરાગરજ એ ...... છે.
$10$ લઘુબીજાણુ માતૃકોષના અર્ધીકરણ વિભાજન દ્વારા કેટલી પરાગરજ ઉત્પન્ન થશે ?
પરાગાશયનો દરેક ખંડ કેટલી પરાગકોટરો ધરાવે છે?