પરાગરજમાં ખોરાક ક્યાં સંગૃહીત હોય છે?
બાહ્યાવરણ
વાનસ્પતિક કોષ
અંત: આવરણ
જનનકોષ
પુંકેસર કઈ રચના ધરાવે છે?
આવૃતબીજધારીમાં નરજન્યુજનન દેહ એ ઘટીને .... બને છે.
બાહ્યાવરણમાં જયાં સ્પોરોપોલેનિન ગેરહાજર હોય તે ....... તરીકે ઓળખાય છે.
પરાગાશયની રચનાનું સૌથી બહારનું સ્તર કયું છે?
નીચે આપેલ આકૃતિની ચકાસણી કરો. અને આપેલા ચાર ભાગો $a, b, C$ અને તે માટે સાચો વિકલ્પ પસંદ કરો. સાચી રીત ઓળખાવો.