આવૃતબીજધારીમાં નરજન્યુજનન દેહ એ ઘટીને .... બને છે.

  • A

    એક કોષીય

  • B

    બે કોષીય

  • C

    ત્રણ કોષીય

  • D

    ચાર કોષીય

Similar Questions

નીચે આપેલ શબ્દો વિકાસના ક્રમને આધારે સુવ્યવસ્થિત ગોઠવો : પરાગરજ, બીજાણુજનક પેશી, લઘુબીજાણુચતુષ્ક, પરાગ માતૃકોષ, નર જન્યુજનક.

પરાગરજો સામાન્ય રીતે બહારથી $.  .. .. $ માઈક્રોમીટર વ્યાસ ધરાવે છે.

પુંકેસર તંતુનો અગ્ર છેડો કોની સાથે જોડાય છે ?

  • [NEET 2016]

……....અને............ વનસ્પતિની પરાગરજ પોતાની જીવીતતા $30\  Min$ માં ગુમાવી દે છે.

પરાગરજમાં આવેલો નાનો કોષ કે ઘટ્ટકોષરસ સાથે ત્રાકાકાર ધરાવે છે, તેને .... કહે છે.