પુંકેસર કઈ રચના ધરાવે છે?

  • A

    પરાગાસન

  • B

    પરાગવાહિની

  • C

    બીજાશય

  • D

    પરાગાશય

Similar Questions

પરાગરજની દિવાલ કેટલા સ્તરની બનેલી હોય છે?

પરાગરજની નીપજ અને તેમના ઉપયોગો જણાવો.

ક્યું વાક્ય ખોટું છે? 

$I.$ પરાગશયમાં બીજાણુજનક પેશીને દરેક કોષ લધુબીજાણુ ચતુષ્કનું નિર્માણ કરવા માટે સક્ષમ છે.

$II.$ પરાગરજ નર જન્યુજનક દર્શાવે છે.

$III.$ પરાગરજ સામાન્ય રીતે ત્રિકોણીય અને $10-15 \mu m$ - વ્યાસ ધરાવે છે.

$IV.$ સ્પોરોપોલેનીન એક પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય છે. જે ફક્ત જલદ એસિડ અને બેઈઝ દ્વારા જ તોડી શકાય છે.

દરેક બીજાણુંજનક પેશી એ સક્રિય પરાગ કે સૂક્ષ્મબીજાણુ માતૃકોષ છે. બીજાણુકોષમાં જોવા મળતું વિભાજન એ ..... છે.

નરજન્યુની પ્લોઈડી શું હોય છે?