પુંકેસર કઈ રચના ધરાવે છે?
પરાગાસન
પરાગવાહિની
બીજાશય
પરાગાશય
પરાગરજની દિવાલ કેટલા સ્તરની બનેલી હોય છે?
પરાગરજની નીપજ અને તેમના ઉપયોગો જણાવો.
ક્યું વાક્ય ખોટું છે?
$I.$ પરાગશયમાં બીજાણુજનક પેશીને દરેક કોષ લધુબીજાણુ ચતુષ્કનું નિર્માણ કરવા માટે સક્ષમ છે.
$II.$ પરાગરજ નર જન્યુજનક દર્શાવે છે.
$III.$ પરાગરજ સામાન્ય રીતે ત્રિકોણીય અને $10-15 \mu m$ - વ્યાસ ધરાવે છે.
$IV.$ સ્પોરોપોલેનીન એક પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય છે. જે ફક્ત જલદ એસિડ અને બેઈઝ દ્વારા જ તોડી શકાય છે.
દરેક બીજાણુંજનક પેશી એ સક્રિય પરાગ કે સૂક્ષ્મબીજાણુ માતૃકોષ છે. બીજાણુકોષમાં જોવા મળતું વિભાજન એ ..... છે.
નરજન્યુની પ્લોઈડી શું હોય છે?