ઘાસમાં પરિપકવ પરાગરજના નિર્માણ માટે લઘુબીજાણુ માતૃકોષમાં શું થાય છે?
એક અર્ધસૂત્રીભાજન અને બે સમસૂત્રીભાજન
એક અર્ધસૂત્રીભાજન અને એક સમસૂત્રીભાજન
એક અર્ધસૂત્રીભાજન
એક સમસૂત્રીભાજન
આકૃતિમાં $'a'$ અને $'b'$ અનુક્રમે શું દર્શાવે છે?
પરાગરજમાં બાહ્યાવરણ શેનું બનેલું હોય છે?
$100\, PMC$ માં અર્ધીકરણ થવાથી કેટલા પરાગચતુષ્ક નિર્માણ પામશે?
રોઝેસી, લેગ્યુમીનેસી અને સોલેનેસી કુળના સભ્યોની પરાગરજની જીવિતતા કેટલી હોય છે?
સામાન્ય રીતે પરાગરજનો વ્યાસ કેટલો હોય છે?