નીચે પૈકી કઈ રચના લઘુબીજાણુધાની ધરાવે છે?
પરાગાશય
તંતુ
બીજાશય
બીજાંડ
લઘુબીજાણુ એ.......નો પ્રથમ કોષ છે.
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
સ્પોરોપોલેનીન એ શેમાં જાવા મળે છે?
કાર્બનિક પદાર્થ વિપરિત પર્યાવરણમાં પણ ટકી શકે અને કોઈ ઉન્સેચક દ્વારા વિઘટન ન પામી શકે તે કયો છે?
આવૃતબીજધારીમાં નરજન્યુજનન દેહ એ ઘટીને .... બને છે.