કાર્બનિક પદાર્થ વિપરિત પર્યાવરણમાં પણ ટકી શકે અને કોઈ ઉન્સેચક દ્વારા વિઘટન ન પામી શકે તે કયો છે?
ક્યુટિકલ
સ્પોરોપોલેનીન
લિગ્નિન
સેલ્યુલોઝ
સ્પોરોપોલેનિન માટે અસંગત વિધાન ઓળખો.
પરાગરજને અશ્મિ તરીકે સાચવવા નીચે પૈકી કયું મદદરૂપ સાબિત થયું છે ?
આકૃતિ ઓળખો.
લઘુબીજાણુજનનની પ્રક્રિયા વર્ણવો.
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?