પરાગાશય વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.
દ્વિકોટરીય
દ્વીખંડી
ચતુષ્ખંડીય
એકકોટરીય
પરાગનલિકાનો વિકાસ ક્યાં થાય છે?
આવૃતબીજધારીમાં નરજન્યુજનન દેહ એ ઘટીને .... બને છે.
પરાગાશયની રચનાનું સૌથી બહારનું સ્તર કયું છે?
સ્ફોટનસ્તર (પરાગાશયમાં) નું મુખ્ય કાર્ય છે.
સામાન્ય રીતે પરાગરજનો વ્યાસ કેટલો હોય છે?