પેશી નિર્માણ માટે કઈ ક્રિયા થવી જરૂરી છે?
અર્ધીકરણ
કોષ વિભાજન
વિભેદન
દ્વિભાજન
કઈ વનસ્પતિ જીવનકાળ દરમિયાન એક જ વાર પુષ્પ સર્જન દશાવે છે?
ક્યા સજીવમાં યુગ્મનજ શુષ્કતા અને નુકશાન સામે પ્રતિકારક કરવાની ક્ષમતા ધરાવે છે.
નીચેનામાંથી કયાં સજીવના દૈહિકકોષમાં સૌથી વઘારે સંખ્યામાં રંગસૂત્રો હોય છે?
આવૃત્ત બીજધારીઓમાં ....... એ નરજન્યુઓનું અને ........ એ અંડકોષનું વહન કરે છે.
આર્કિંગોનીઓફોર અને એન્થેરીડીયોફોર એ કોના પ્રજનન અંગનો ભાગ છે?