કયા સજીવમાં યુગ્મનજનું નિમાર્ણ દેહની અંદર થતુ નથી?

  • A

    સસ્તન

  • B

    આવૃત અને અનાવૃત બીજધારી વનસ્પતિ

  • C

    સરિસૃપ

  • D

    અસ્થિમત્સ્ય

Similar Questions

કયો શબ્દ કિલિંગી પરિસ્થિતિને સુચવે છે?

જુવેનાઈલ, પ્રાજનીનિક અને વૃધ્ધત્વના તબ્બકાઓ વચ્ચેની સંક્રાંતી માટે શું જવાબદાર છે?

ગર્ભવિકાસ પછી ઇયળમાંથી પુખ્ત બનતાં સુધી થતા હારબંધ ફેરફારોને શું કહે છે?

  • [AIPMT 1999]

$A$ - વનસ્પતિમાં જુવેનાઈલ તબકકાનો અંત એટલે વૃદ્ધિના તબકકાની શરૂઆત

$R$ - વનસ્પતિમાં જુવેનાઈલ તબકકાને વાનસ્પતિક તબકકો પણ કહે છે.

યુગ્મનજનો વિકાસ માદા દેહની અંદર થાય છે.