$A$ - વનસ્પતિમાં જુવેનાઈલ તબકકાનો અંત એટલે વૃદ્ધિના તબકકાની શરૂઆત
$R$ - વનસ્પતિમાં જુવેનાઈલ તબકકાને વાનસ્પતિક તબકકો પણ કહે છે.
$A$ અને $B$ ખોટા
$A$ અને $B$ સાચા
$A$ સાચું, $R$ ખોટું
$A$ ખોટું, $R$ સાચું
એકકીય પિતૃ ............. થી જન્યુંઓનું નિર્માણ કરે છે.
વનસ્પતિ માટે જુવેનાઈલ તબકકાને ક્યાં નામે ઓળખવામાં આવે છે ?
બીજધારી વનસ્પતિમાં આપેલામાંથી કોણ નરજન્યુઓના વહન માટે હોય છે.
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (સજીવો) |
કોલમ - $II$ (જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા) |
$P$ સફરજન | $I$ $12$ |
$Q$ ચોખા | $II$ $10$ |
$R$ મકાઈ | $III$ $190$ |
$S$ બટાટા | $IV$ $17$ |
$T$ પતંગિયું | $V$ $24$ |
ખોટુ વિધાન ઓળખો.