જુવેનાઈલ, પ્રાજનીનિક અને વૃધ્ધત્વના તબ્બકાઓ વચ્ચેની સંક્રાંતી માટે શું જવાબદાર છે?
અંતસ્ત્રાવો
પાચન
પોષકતત્વો
નિવાસસ્થાન
ખોટુ વિધાન ઓળખો.
મોટા ભાગના સજીવોમાં કયો કોર્ષ ચલિત હોય છે ?
ક્યા સજીવમાં અસંયોગીજનન દ્વારા નવા સજીવનું નિર્માણ થઈ શકે છે?
ખોટું વિધાન ઓળખો.
મનુષ્યમાં જયારે લીંગી પ્રજનન થાય, ત્યારે ફલનમાં ભાગ લેતાં જન્યુઓ..