રંગસૂત્રીય આનુવંશિકતાના સિદ્ધાંતની પ્રાયોગિક ચકાસણી કોણે કરી?
મેન્ડલ
સટન
બોવેરી
મોર્ગન
સામાન્ય સ્ત્રી કે જેના પિતા રંગ અંધ છે. તો સામાન્ય પુરૂષ સાથે લગ્ન કરે તો તેમની સંતતિમાં રંગ અંધત્વ આવવાની સંભાવના કેટલી છે?
જો બંને પિતૃઓ થેલેસેમીયાના વાહક હોય જે દૈહિક રંગસૂત્રીય પ્રચ્છન્ન ખામી છે. ગર્ભાધાનને કારણે અસરકારક બાળક હોવાની સંભાવના કેટલી?
કોષરસમાં હાજર કુલ કોષરસીય જનીનને કયા નામથી ઓળખી શકાય?
કસોટી સંકરણ એટલે શું ? તે શા માટે જરૂરી છે ?
પ્લીઓટ્રોપીક જનીન