રંગસૂત્રીય આનુવંશિકતાના સિદ્ધાંતની પ્રાયોગિક ચકાસણી કોણે કરી?

  • A

    મેન્ડલ

  • B

    સટન

  • C

    બોવેરી

  • D

    મોર્ગન

Similar Questions

વારસાગમનની રંગસૂત્રિય થીયરીનાં પ્રયોગોની ચકાસણી  કોણે કરી હતી?

મેન્ડલનું તારણ પ્રથમ.....માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું.

હીમોફીલીયા $- A,$ હીમોફીલીયા $- B,$ અને હીમોફીલીયા $- C$માં અનુક્રમે રૂધિર ગંઠાવવાનાં કયા કારકો બનતા નથી?

મનુષ્યમાં આલ્બીનીઝમ પ્રચ્છન્ન જનીન '$a$' દ્વારા નિયંત્રિત થાય છે. જો બંને માતાપિતા આલ્બીનિઝમ માટે વાહક $(Aa)$ તરીકે જાણીતા હોય, તો ચારનાં કુટુંબમાં $1$ સામાન્ય અને અને $3$ આલ્બીનોની શક્યતા કેટલી છે?

સિસ્ટીક ફાઈબ્રોસીસ, માયોટોનિક ડિસ્ટ્રોફી અને થેલેસેમિઆ