રંગસૂત્રીય આનુવંશિકતાના સિદ્ધાંતની પ્રાયોગિક ચકાસણી કોણે કરી?

  • [NEET 2020]
  • A

    મોર્ગન

  • B

    મેન્ડલ

  • C

    સટન

  • D

    બોવેરી

Similar Questions

જનીનોનું વિશ્લેષણ .... દરમિયાન થાય છે.

મેન્ડલના પરિણામની પુનઃશોધમાં કયા વૈજ્ઞાનિકે પોતાનો ફાળો આપ્યો નથી?

વ્યતિકરણ.....માં થાય છે.

ડ્રોસાફિલા મેલાનોગાસ્ટર માટે કયું વિધાન ખોટું છે?

શેમાં મલ્ટીપલ એલીલ્સ જોવા મળે છે?