રંગસૂત્રીય આનુવંશિકતાના સિદ્ધાંતની પ્રાયોગિક ચકાસણી કોણે કરી?

  • [NEET 2020]
  • A

    મોર્ગન

  • B

    મેન્ડલ

  • C

    સટન

  • D

    બોવેરી

Similar Questions

ગ્રેગર મેંડલ માટે અસત્ય વિધાન પસંદ કરો.

મેન્ડલના પ્રયોગોનાં પરિણામની કોણે પુનઃશોધ કરી?

મેન્ડલે વટાણામાં સાત જોડ લક્ષણોનો અભ્યાસ કર્યો. જેમાં $21$ પ્રકારનાં જોડાણો શક્ય છે. જો તમને કહેવામાં આવે કે આમાંના એક જોડાણમાં પછીના અભ્યાસમાં મુક્ત વહેંચણી જોવા મળતી નથી. તો તમારી પ્રતિક્રિયા આ હશે. .

  • [AIPMT 1993]

$T.H.$ મોર્ગને આનુવંશીકતાના રંગસુત્રીયવાદને સાર્થક કરવા ડ્રોસોફીલા પર કાર્ય કર્યું તો નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ડ્રોસોફીલામાં ન હતી?

આનુવંશિકતાનો રંગસૂત્ર સિધ્ધાંત કોણે સિદ્ધ કર્યો?