. નીચે પૈકી ખોટું વિધાન ઓળખો:

  • A

    અંતઃકાષ્ઠ જળનું પરિવહન નથી કરતું પણ યાંત્રિક આધાર આપે છે.

  • B

    રસકાષ્ઠ, જળ અને ખનિજતત્વોનું મૂળ થી પોં સુધી વહન કરે છે.

  • C

    રસકાષ્ઠ એ, સૌથી અંદર આવેલ દ્વિતીય જલવાહક છે,અને આછા રંગનું છે.

  • D

    ટેનિનસ, રેઝિન્સ, તૈલી પદાર્થો, વિ.ના ભરાવાને લીધે અંતઃકાષ્ઠનો રંગ ઘેરો હોય છે.

Similar Questions

નીચેનામાંથી કયું હવામાં ખુલ્લું રાખતા ઝપડથી કોહવાય છે?

વાતછિદ્ર માટે સાચા વિધાન શોધો.

નીચેની આકૃતિઓ શું દર્શાવે છે ?

...........ની ક્રિયાશીલતામાં વધઘટને કારણે વાર્ષિક,વલયો અને વૃધ્ધિ વલયો ઉદ્દભવે છે.

બધી પેશીઓનો સમાવેશ કરતી છાલ ..........છે.