...........ની ક્રિયાશીલતામાં વધઘટને કારણે વાર્ષિક,વલયો અને વૃધ્ધિ વલયો ઉદ્દભવે છે.
જલવાહક
અન્નવાહક
જલવાહક અને અન્નવાહક
એધા
નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ પૂર્વકાષ્ઠ
$(ii)$ માજીકાષ્ઠ
તમને એકદમ જૂના દ્વિદળીના પ્રકાંડ અને મૂળના ટુકડા આપેલ છે. નીચેના પૈકી કયું રચનાત્મક લક્ષણ તમને બંનેને જુદા પાડવા ઉપયોગી બનશે ?
લાકડાનાં વેપારીએ તેના ગ્રાહકને કહ્યું કે, તે જે લાકડાનું થડ ખરીદી રહ્યો હતો, તે $20$ વર્ષ જૂના વૃક્ષમાંથી છે, તો તેણે આ કેવી રીતે સૂચન કર્યું?
વાહિએધા એ એક વર્ષનશીલ સ્તર છે કે જે $.....$ અને $.....$ ને અલગ કરે છે.
સુબેરીન મુખ્યત્વે ..........નાં કોષોમાં નિક્ષેપણ (જમા) થયેલા હોય છે.