તફાવત આપો : સહલગ્નતા અને વ્યતિકરણ
સહલગ્નતા | વ્યતિકરણ |
$(a)$ સહલગ્ન જનીનો એક જ રંગસૂત્ર પર હોય છે. | $(1)$ તે માટેના જનીનો ભિન્ન રંગસૂત્રો પર હોય છે. |
$(2)$ જનીનો સાથે જ વહન પામે છે. | $(2)$ જનીનો એકસાથે વહન પામતાં નથી. |
$(3)$ જનીનોની અદલાબદલી થતી નથી. | $(3)$ જનીનોની ફેરબદલી થાય છે. |
$(4)$ સહલગ્નતા દ્વારા પ્રભાવી લસણની પ્રભાવિતા વધે છે. | $(4)$ વ્યતિકરણ દ્વારા આવશ્યક લક્ષણ ભિન્નતાને કારણે પ્રાપ્ત થઈ શકે છે. જે વ્યતિકરણ પામેલા હોય છે. |
ડ્રોસાફિલામાં માદામાં વ્યતિકરણ થાય છે પણ નરમાં થતું નથી. જનીન $A$ અને $B$ રંગસૂત્ર $10$ સેન્ટીમોર્ગનના અંતરે આવેલા છે. માદા ડ્રોસોફિલાનો જનીન પ્રકાર $AB/ab$ છે અને નર ડ્રોસોફિલાનો જનીન પ્રકાર $AB/ab$ છે. તો માદા અને નર ડ્રોસાફિલા દ્વારા કેટલા જન્યુઓ ઉત્પન્ન થાય છે.
$A$ અને $B$ જનીન સંલગ્ન છે. $AB/ab$ અને $ab/ab$ વચ્ચે સંકરણ કરવાથી સંતતિનું જનીન બંધારણ શું હશે?
જ્યારે જનીન સમૂહ સંલગ્ન વર્તન દર્શાવે છે ત્યારે.......
$p, q$ અને $r$ એ રંગસુત્ર પર ગોઠવાયેલા જનીનો છે, જો $p$ અને $q$ વચ્ચે વ્યકિતકરણ $10 \%$ હોય, $q$ અને $r$ વચ્ચેનું વ્યકિતકરણ $20 \%$ હોય અને $p$ અને $r$ વચ્ચેનું વ્યકિતકરણ $10 \%$ હોય તો રંગસુત્ર પર જનીનોની ગોઠવણી કઈ રીતે હશે?
જનીનોને મુક્ત વિશ્લેષણનો નિયમ ક્યારે લાગુ થતો નથી?