તફાવત આપો : સહલગ્નતા અને વ્યતિકરણ
સહલગ્નતા | વ્યતિકરણ |
$(a)$ સહલગ્ન જનીનો એક જ રંગસૂત્ર પર હોય છે. | $(1)$ તે માટેના જનીનો ભિન્ન રંગસૂત્રો પર હોય છે. |
$(2)$ જનીનો સાથે જ વહન પામે છે. | $(2)$ જનીનો એકસાથે વહન પામતાં નથી. |
$(3)$ જનીનોની અદલાબદલી થતી નથી. | $(3)$ જનીનોની ફેરબદલી થાય છે. |
$(4)$ સહલગ્નતા દ્વારા પ્રભાવી લસણની પ્રભાવિતા વધે છે. | $(4)$ વ્યતિકરણ દ્વારા આવશ્યક લક્ષણ ભિન્નતાને કારણે પ્રાપ્ત થઈ શકે છે. જે વ્યતિકરણ પામેલા હોય છે. |
$F_1$ સંકર માખીઓ વચ્ચે કસોટી સંકરણ કરતાં પુનઃસંયોજીત સંતતિ કરતાં પિતૃ પ્રકારની સંતતિ વધુ ઉત્પન્ન થાય છે. તે શું સૂચવે છે ?
........... એ એક જ રંગસૂત્રના જનીન જોડની પુન:સંયોજિત આવૃતિને જનીનો વચ્ચેનું અંતર માનીને રંગસૂત્રોમાં તેઓની સ્થિતિનો નકશો દર્શાવ્યો.
જો દ્વિસંકરણના $F_2$ માં ફક્ત પિતૃસંયોજન હોય તો પછી મેન્ડલ ..... શોધી શક્યો હોત.
જો મેન્ડલે સાત લક્ષણોનો $14$ રંગસૂત્રોને બદલે $12$ રંગસૂત્ર ધરાવતી વનસ્પતિનો અભ્યાસ કર્યો હોત તો તેના અર્થઘટનમાં શું તફાવત હોત?
ત્રણ જનીનો $a, b, c$ છે. $a$ અને $b$ વચ્ચે વ્યતિકરણ $20\%$ છે. $b$ અને $c$ વચ્ચે $28\%$ અને $a$ અને $c$ $8\%$ ટકા છે. તો રંગસૂત્ર પર જનીનોની ગોઠવણી કઇ પ્રકારે હોઇ શકે.