જનીનોને મુક્ત વિશ્લેષણનો નિયમ ક્યારે લાગુ થતો નથી?
જનીનો સમયુગ્મી રંગસૂત્રો પર આવેલા હોય છે.
જનીનો સમયુગ્મી રંગસૂત્રો પર આવેલા હોય અને સંકલિત હોય છે.
જનીનો વિષમયુગ્મી (બિન-સમયુગ્મી) રંગસૂત્ર પર આવેલા હોય છે.
ઉપરનાં બધાં જ
ડોસોફીલા જેમાં બે જનીનો $(y* \;$અને $\;w*)$ ની રંગસૂત્રમાં નીચે મુજબની ગોઠવણી હોય તો કેટલા પ્રકારનાં જન્યુ બની શકે ?
કઈ બાબતનાં આધારે મોર્ગનને ફળમાખી ડ્રોસોફિલામાં મેન્ડેલનાં વિશ્લેષણનાં પ્રયોગો જેવી લાક્ષણીકતા પ્રાપ્ત થઈ?
મકાઇમાં રંગીન ભ્રુણપોષ $(C)$ એ રંગહીન $(c)$ પર પ્રભાવી છે અને પૂર્ણ ભ્રૂણપોષ $(R)$ એ સંકોચિત ભ્રૂણપોષ $(r)$ પર પ્રભાવી છે. જ્યારે $F_1$ પેઢી વચ્ચે કસોટીસંકરણ કરાવવામાં આવે ત્યારે નીચે પ્રકારનું નિર્માણ થાય છે.
રંગીન અને પૂર્ણ= $45\%$
રંગીન - સંકુચિંત= $5\%$
રંગહીન - પૂર્ણ= $4\%$
રંગહીન - સંકુચિત= $46\%$
તો આ માહિતી પરથી બે બિન વૈકિલ્પક જનીનો વચ્ચેનું અંતર કેટલું હશે?
બે પ્રકારના જનીનો $'a'$ અને $'b'$ $20\%$ પુનઃસંયોજન દર્શાવે છે.
તો $++/++$ અને $ab/ab$ ના સંકરણ થી મળતી દ્વિસંકરીત $F1$ પેઢી $++/ab$ માં ઉત્પન્ન થતા જન્યુનું પ્રમાણ શું હશે?
માનવમાં $22$ જોડ દૈહીક રંગસુત્રને અનુલક્ષીને સંલગ્ન સમુહની સંખ્યા કેટલી હશે?