જનીનોને મુક્ત વિશ્લેષણનો નિયમ ક્યારે લાગુ થતો નથી?

  • A

    જનીનો સમયુગ્મી રંગસૂત્રો પર આવેલા હોય છે.

  • B

    જનીનો સમયુગ્મી રંગસૂત્રો પર આવેલા હોય અને સંકલિત હોય છે.

  • C

    જનીનો વિષમયુગ્મી (બિન-સમયુગ્મી) રંગસૂત્ર પર આવેલા હોય છે.

  • D

    ઉપરનાં બધાં જ

Similar Questions

ડોસોફીલા જેમાં બે જનીનો $(y* \;$અને $\;w*)$ ની રંગસૂત્રમાં નીચે મુજબની ગોઠવણી હોય તો કેટલા પ્રકારનાં જન્યુ બની શકે ?

કઈ બાબતનાં આધારે મોર્ગનને ફળમાખી ડ્રોસોફિલામાં મેન્ડેલનાં વિશ્લેષણનાં પ્રયોગો જેવી લાક્ષણીકતા પ્રાપ્ત થઈ?

મકાઇમાં રંગીન ભ્રુણપોષ  $(C)$ એ રંગહીન $(c)$ પર પ્રભાવી છે અને પૂર્ણ ભ્રૂણપોષ $(R)$ એ સંકોચિત ભ્રૂણપોષ $(r)$ પર પ્રભાવી છે. જ્યારે $F_1$ પેઢી વચ્ચે કસોટીસંકરણ કરાવવામાં આવે ત્યારે નીચે પ્રકારનું નિર્માણ થાય છે.

રંગીન અને પૂર્ણ= $45\%$

રંગીન - સંકુચિંત= $5\%$

રંગહીન - પૂર્ણ= $4\%$

રંગહીન - સંકુચિત= $46\%$

તો આ માહિતી પરથી બે બિન વૈકિલ્પક જનીનો વચ્ચેનું અંતર કેટલું હશે?

બે પ્રકારના જનીનો $'a'$ અને $'b'$ $20\%$ પુનઃસંયોજન દર્શાવે છે.

તો $++/++$ અને $ab/ab$ ના સંકરણ થી મળતી દ્વિસંકરીત $F1$ પેઢી  $++/ab$ માં ઉત્પન્ન થતા જન્યુનું પ્રમાણ શું હશે?

  • [AIPMT 1989]

માનવમાં $22$ જોડ દૈહીક રંગસુત્રને અનુલક્ષીને સંલગ્ન સમુહની સંખ્યા કેટલી હશે?