જનીનોને મુક્ત વિશ્લેષણનો નિયમ ક્યારે લાગુ થતો નથી?
જનીનો સમયુગ્મી રંગસૂત્રો પર આવેલા હોય છે.
જનીનો સમયુગ્મી રંગસૂત્રો પર આવેલા હોય અને સંકલિત હોય છે.
જનીનો વિષમયુગ્મી (બિન-સમયુગ્મી) રંગસૂત્ર પર આવેલા હોય છે.
ઉપરનાં બધાં જ
દ્વિસંકરિતની સંતતિમાં પિતૃ લક્ષણોમાં સંયોજનોનું સંગઠન એ બિનપિતૃ સંયોજનો માટે અધિક છે. આ....ના લીધે છે તેવું કહેવાય.
ડ્રોસાફિલામાં સંલગ્નતા.... દ્વારા શોધાયી હતી.
રંગસુત્ર પર સ્થિત ચોક્કસ જનીનોનું સ્થાન જાણવા કઈ પધ્ધતિનો ઉપયોગ કરી શકાય?
સંલગ્નતાની વિરુદ્ધ કાર્ય કરતી ઘટના...... છે.
મોર્ગને સહલગ્નતા અને પુનઃ સંયોજન સમજાવવા કયા લક્ષણોવાળા નર અને માદાને અનુક્રમે પસંદ કર્યા?