ડ્રોસોફિલામાં માદામાં વ્યતિકરણ (crossing over) થાય છે પરંતુ નરમાં થતું નથી. જનીન $A$ અને $B$ રંગસૂત્ર પર $10 \ cM$ ના અંતરે આવેલા છે. માદા ડ્રોસોફિલાનો જનીન પ્રકાર $AB/ab$ છે અને નર ડ્રોસોફિલાનો જનીન પ્રકાર $AB/ab$ છે. તો માદા અને નર ડ્રોસોફિલા દ્વારા અનુક્રમે કેટલા પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થાય છે?

  • A
    $4 \text{ પ્રકાર} : 2 \text{ પ્રકાર}$
  • B
    $2 \text{ પ્રકાર} : 2 \text{ પ્રકાર}$
  • C
    $4 \text{ પ્રકાર} : 4 \text{ પ્રકાર}$
  • D
    $4 \text{ પ્રકાર} : 1 \text{ પ્રકાર}$

Explore More

Similar Questions

મોર્ગને ફળમાખી $(Drosophila \text{ } melanogaster)$ સાથે શા માટે કામ કર્યું?

દ્વિસંકરણ અને સહલગ્નતા (Linkage) ના સંદર્ભમાં નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો.

મોર્ગન અને તેના જૂથના વૈજ્ઞાનિકોએ અવલોકન કર્યું કે જ્યારે જનીનો એક જ રંગસૂત્ર પર આવેલા હોય,ત્યારે કેટલાક જનીનો ખૂબ જ મજબૂતીથી સંલગ્ન હોય છે અને શું દર્શાવે છે?

$a, b$ અને $c$ ત્રણ જનીનો છે. $a$ અને $b$ વચ્ચે વ્યતિકરણની ટકાવારી $20\%$ છે,$b$ અને $c$ વચ્ચે $28\%$ છે અને $a$ અને $c$ વચ્ચે $8\%$ છે. રંગસૂત્ર પર આ જનીનોનો ક્રમ શું હશે?

"લિંકેજ" (સહલગ્નતા) શબ્દ કોના દ્વારા આપવામાં આવ્યો હતો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo