ડ્રોસાફિલામાં માદામાં વ્યતિકરણ થાય છે પણ નરમાં થતું નથી. જનીન $A$ અને $B$ રંગસૂત્ર $10$ સેન્ટીમોર્ગનના અંતરે આવેલા છે. માદા ડ્રોસોફિલાનો જનીન પ્રકાર $AB/ab$ છે અને નર ડ્રોસોફિલાનો જનીન પ્રકાર $AB/ab$ છે. તો માદા અને નર ડ્રોસાફિલા દ્વારા કેટલા જન્યુઓ ઉત્પન્ન થાય છે.

  • A

    $4\, types : 2 \,types$

  • B

    $2 \,types : 2\, types$

  • C

    $4\, types : 4 \,types$      

  • D

    $4\, types : One types$

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી. જેમાં બે જનીન જે $50\%$ પુનઃ સંયોજન આવર્તન દર્શાવે છે ?

  • [NEET 2013]

સજીવના રંગસૂત્રોની લંબાઈ જેમ વધુ હોય તેમ જનીનીક ભિન્નતા વધુ જે તેમને શેમાંથી મળે?

મકાઇમાં રંગીન ભ્રુણપોષ  $(C)$ એ રંગહીન $(c)$ પર પ્રભાવી છે અને પૂર્ણ ભ્રૂણપોષ $(R)$ એ સંકોચિત ભ્રૂણપોષ $(r)$ પર પ્રભાવી છે. જ્યારે $F_1$ પેઢી વચ્ચે કસોટીસંકરણ કરાવવામાં આવે ત્યારે નીચે પ્રકારનું નિર્માણ થાય છે.

રંગીન અને પૂર્ણ= $45\%$

રંગીન - સંકુચિંત= $5\%$

રંગહીન - પૂર્ણ= $4\%$

રંગહીન - સંકુચિત= $46\%$

તો આ માહિતી પરથી બે બિન વૈકિલ્પક જનીનો વચ્ચેનું અંતર કેટલું હશે?

ફળમાખીનાં રંગસૂત્રનો લિંકેજ મેપ $66$ યુનિટ છે. જેમાં એક છેડા પર પીળા શરીરના જનીન $(a)$ અને બીજો છેડા પર ટૂંકા વાળના જનીન $(y)$ છે. તે બે જનીનમાં પુનઃસંયોજનનું પ્રમાણ ($y$ અને $b$) કેટલું હશે?

જનીનવિધાના અભ્યાસમાં મોર્ગન અને સ્ટુઅર્ટના ફાળાની વિસ્તૃત ચર્ચા કરો.