જ્યારે જનીન સમૂહ સંલગ્ન વર્તન દર્શાવે છે ત્યારે.......

  • A

    રંગસૂત્ર નકશા દર્શાવતા નથી.

  • B

    અર્ધીકરણ દરમિયાન પુનઃસંયોજન દર્શાવે છે.

  • C

    મુક્ત વિશ્લેષણ દર્શાવતા નથી.

  • D

    પ્રેરિત કોષવિભાજન

Similar Questions

પુન:સંયોજન એટલે શું ? પુનઃસંયોજનનો ઉપયોગ જનીનિક એન્જિનિયરિંગની કઈ રીતે થાય છે ? સમજાવો.

બે સમયુગ્મી સદસ્યો વચ્ચે સંકરણ કરાવવામાં આવે તે, જેમાં સામાન્ય પ્રકાર $(a, b)$ અને અન્ય વન્ય પ્રકાર $(+, +)$ ધરાવે છે. આ પ્રકારના સંકરણમાં $1000$ માંથી $700$ સભ્યો પિતૃ પ્રકારનાં છે, તો $a$ અને $b$ વચ્ચેનું અંતર ......

રંગસૂત્રો પર જનીનોના સ્થાનનો નકશો બનાવવા, સૌ પ્રથમવાર એક જ રંગસૂત્ર પર આવેલ જનીનની જોડીઓના પુનઃસંયોજનની આવૃત્તિ (ફ્રિકવેન્સી)ને, તેમની વચ્ચેના અંતરનામાપ તરીકે,આમણે વાપર્યું-

  • [NEET 2023]

જેમ રંગસુત્રની લંબાઈ સજીવમાં વધુ તેમ ....વધે છે.

ફળમાખીનાં રંગસૂત્રનો લિંકેજ મેપ $66$ યુનિટ છે. જેમાં એક છેડા પર પીળા શરીરના જનીન $(a)$ અને બીજો છેડા પર ટૂંકા વાળના જનીન $(y)$ છે. તે બે જનીનમાં પુનઃસંયોજનનું પ્રમાણ ($y$ અને $b$) કેટલું હશે?