જ્યારે જનીન સમૂહ સંલગ્ન વર્તન દર્શાવે છે ત્યારે.......

  • A

    રંગસૂત્ર નકશા દર્શાવતા નથી.

  • B

    અર્ધીકરણ દરમિયાન પુનઃસંયોજન દર્શાવે છે.

  • C

    મુક્ત વિશ્લેષણ દર્શાવતા નથી.

  • D

    પ્રેરિત કોષવિભાજન

Similar Questions

ડોસોફીલા જેમાં બે જનીનો $(y* \;$અને $\;w*)$ ની રંગસૂત્રમાં નીચે મુજબની ગોઠવણી હોય તો કેટલા પ્રકારનાં જન્યુ બની શકે ?

માદા ડ્રોસાફિલામાં સંકલિત જનીન અર્ધીકરણ દરમિયાન પુનઃસંયોજન પ્રદર્શિત કરે છે.પરંતુ આવું પુનઃસંયોજન નર ડ્રોસાફિલામાં શુક્રાણુના નિર્માણ દરમિયાન થતું નથી.

લિંગી સંલગ્નતા..... દ્વારા સૌ પ્રથમ અવલોકન કરવામાં આવી હતી.

દ્વિકીય સજીવમાં વ્યતિકરણ શેને માટે જવાબદાર છે?

  • [AIPMT 1998]

જનીન નકશા એ છે જે........