$A$ અને $B$ જનીન સંલગ્ન છે. $AB/ab$ અને $ab/ab$ વચ્ચે સંકરણ કરવાથી સંતતિનું જનીન બંધારણ શું હશે?
$AA\,bb$ અને $aa\, bb$
$Aa\,Bb$ અને $aa\, bb$
$AA\,BB$ અને $aa\, bb$
આપેલ એક પણ નહીં
જનીન નકશા એ છે જે........
જો મેન્ડલે સાત લક્ષણોનો $14$ રંગસૂત્રોને બદલે $12$ રંગસૂત્ર ધરાવતી વનસ્પતિનો અભ્યાસ કર્યો હોત તો તેના અર્થઘટનમાં શું તફાવત હોત?
એક વૈજ્ઞાનિકે મકાઇમાં જનીન માપનનો પ્રયોગ કર્યો તેણે વિવિધ જનીનો વચ્ચેની વ્યતિકરણની ટકાવારીને આધારે રંગસૂત્રો પરના જનીનોની માપણી કરી એક મેપ યુનિટ એક ટકા વ્યતિકરણ અથવા પુનઃસંયોજનનું પ્રમાણ $50\%$ કરતા વધુ જોવા મળે છે. મકાઇમાં વ્યતિકરણના અભ્યાસ પરથી, વૈજ્ઞાનિકે જનીન $A, B,C$ અને $D$ વચ્ચે નીચે પ્રકારની વ્યતિકરણની ટકાવારી જોઇ $A$ અને $D \,10\%$ , $A$ અને $C$ $3\%$, $C$ અને $D$ $7\%$, $A$ અને $B$ વચ્ચે $5\% $, તેમજ $C$ અને $B$ વચ્ચે $8\%$ તો ઉપર પ્રમાણેના અવલોકન પરથી રંગસૂત્ર પર જનીનો $A, B, C$ અને $D$ ના સાચો ક્રમ દર્શાવો.
કઈ બાબતનાં આધારે મોર્ગનને ફળમાખી ડ્રોસોફિલામાં મેન્ડેલનાં વિશ્લેષણનાં પ્રયોગો જેવી લાક્ષણીકતા પ્રાપ્ત થઈ?
પુનઃસંયોજકોની હાજરી..... ના લીધે છે.