સસ્પંદન સૂત્રો-રચનાઓ લખવામાં શું ધ્યાન રાખશો ? તે જાણવો ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

બે અથવા વધારે પરમાણુઓ અને દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા હોય અથવા તેમાંના પરમાણુની ઉપર અબંધકારક ઇલેક્ટ્રૉનયુગ્મ હોય તેવા જ અણુ આયન માટે સસ્પંદન રચનાઓ શક્ય હોય છે.

દરેક સસ્પંદન રચના એક લૂઇસ રચના હોય છે. અણુ/આયનમાં કુલ ઇલેક્ટ્રોન સંખ્યા એકસમાન હોય છે જે બધાંજ સમઇલેક્ટ્રૉનીય હોય છે.

સસ્પંદન રચનાઓમાં પરમાણુઓના (કેન્દ્રોનાં) સ્થાન એકસમાન હોય છે. આમાં દ્વિબંધ, અબંધકારક ઇલેક્ટ્રૉનયુગ્મની સંખ્યા અને $(+)$,$(-)$ ભારનાં સ્થાનો જ બદલાતાં રહે છે.

સસ્પંદન સૂત્રોની વચ્ચે દ્વિમાર્ગી તીર $\leftrightarrow$ છે મૂકવામાં આવે છે.

Similar Questions

બે કાર્બન પરમાણુઓ વચ્ચે બનતા સિગ્મા અને પાઇ બંધો માટે નીચેનામાંથી ક્યું વિધાન સાચું નથી?

ક્યારે સસ્પંદન સ્વરૂપો દોરી શકાય ? તે જણાવો ?

${\rm{CO}}_3^{2 - }$ આયનના સંદર્ભમાં સસ્પંદનની અગત્યની બાબતો સમજાવો.

નીચેનામાંથી કયામાં સસ્પંદન સૂત્રો દોરી શકાય ? શાથી ?

${\rm{C}}{{\rm{O}}_2},{\rm{N}}{{\rm{O}}_2},{{\rm{O}}_3},{{\rm{O}}_2}{\rm{,C}}{{\rm{H}}_4}$

ક્લોરિનની ગરમ અને સાદ્ર $NaOH$ સાથેની પ્રક્રિયા સંયોજતી $(X)$ અને $(Y)$ ઉત્પન્ન કરે છે. સંયોજન $(X)$ એ સિલ્વર નાઇટ્રેટના દ્રાવણ સાથે સફેદ અવક્ષેપ આપે છે. તો $(Y)$ માં $CI$ અને $O$ પરમાણુઓ વચ્ચેનો સરેરાશ બંધક્રમાંક જણાવો.

  • [JEE MAIN 2020]