સસ્પંદન સૂત્રો-રચનાઓ લખવામાં શું ધ્યાન રાખશો ? તે જાણવો ?
બે અથવા વધારે પરમાણુઓ અને દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા હોય અથવા તેમાંના પરમાણુની ઉપર અબંધકારક ઇલેક્ટ્રૉનયુગ્મ હોય તેવા જ અણુ આયન માટે સસ્પંદન રચનાઓ શક્ય હોય છે.
દરેક સસ્પંદન રચના એક લૂઇસ રચના હોય છે. અણુ/આયનમાં કુલ ઇલેક્ટ્રોન સંખ્યા એકસમાન હોય છે જે બધાંજ સમઇલેક્ટ્રૉનીય હોય છે.
સસ્પંદન રચનાઓમાં પરમાણુઓના (કેન્દ્રોનાં) સ્થાન એકસમાન હોય છે. આમાં દ્વિબંધ, અબંધકારક ઇલેક્ટ્રૉનયુગ્મની સંખ્યા અને $(+)$,$(-)$ ભારનાં સ્થાનો જ બદલાતાં રહે છે.
સસ્પંદન સૂત્રોની વચ્ચે દ્વિમાર્ગી તીર $\leftrightarrow$ છે મૂકવામાં આવે છે.
બે કાર્બન પરમાણુઓ વચ્ચે બનતા સિગ્મા અને પાઇ બંધો માટે નીચેનામાંથી ક્યું વિધાન સાચું નથી?
ક્યારે સસ્પંદન સ્વરૂપો દોરી શકાય ? તે જણાવો ?
${\rm{CO}}_3^{2 - }$ આયનના સંદર્ભમાં સસ્પંદનની અગત્યની બાબતો સમજાવો.
નીચેનામાંથી કયામાં સસ્પંદન સૂત્રો દોરી શકાય ? શાથી ?
${\rm{C}}{{\rm{O}}_2},{\rm{N}}{{\rm{O}}_2},{{\rm{O}}_3},{{\rm{O}}_2}{\rm{,C}}{{\rm{H}}_4}$
ક્લોરિનની ગરમ અને સાદ્ર $NaOH$ સાથેની પ્રક્રિયા સંયોજતી $(X)$ અને $(Y)$ ઉત્પન્ન કરે છે. સંયોજન $(X)$ એ સિલ્વર નાઇટ્રેટના દ્રાવણ સાથે સફેદ અવક્ષેપ આપે છે. તો $(Y)$ માં $CI$ અને $O$ પરમાણુઓ વચ્ચેનો સરેરાશ બંધક્રમાંક જણાવો.