બે કાર્બન પરમાણુઓ વચ્ચે બનતા સિગ્મા અને પાઇ બંધો માટે નીચેનામાંથી ક્યું વિધાન સાચું નથી?

  • A

    સીગ્મા બંધ કાર્બન પરમાણુઓ વચ્ચે બંધની દિશા નક્કી કરે છે પરંતુ પાઇ બંધને આ સંબંધે કોઇ પ્રાથમિક અસર હોતી નથી.

  • B

    પાઇ બંધ કરતાં સિગ્માં બંધ નિર્બળ હોય છે.

  • C

    સિગ્મા બંધ અને પાઇ બંધની બંધ શક્તિ અનુક્રમે $264\,KJ/mol$ અને $347KJ/mol$ હોય છે.

  • D

    સિગ્મા બંધની આસપાસ પરમાણુઓનું મુક્ત પરિભ્રમણ શક્ય હોય છે પરંતુ પાઈ બંધના કિસ્સામાં તે શક્ય નથી.

Similar Questions

સસ્પંદન રચનાઓ વિશે સાચી હકીકતો શું છે તે જાણવો ?

ક્યારે સસ્પંદન સ્વરૂપો દોરી શકાય ? તે જણાવો ?

નીચેનામાં સિગ્મા અને પાઇ બંધની સંખ્યા જણાવો. 

 $(i)$ ડાયઓક્સિજન $(ii)$ ડાયનાઇટ્રોજન $(iii)$ બેઝિન $(iv)$ ઓઝોન 

નીચેનામાંથી કયા પરમાણુમાં સૌથી નિર્બળ $(p \pi - d \pi)$ પાછળનું બંધન ધરાવે  છે?

એક્રોલીનમાં ઇલેક્ટ્રોનનું ધ્રુવીકરણ કયા પ્રમાણે લખી શકાય છે ?

  • [IIT 1988]