પૃથ્વીના વિષુવવૃત્ત પર ગુરુત્વપ્રવેગ શૂન્ય થવા માટે પૃથ્વીની તેની અક્ષને અનુલક્ષીને કોણીય ઝડપ કેટલી ?
$\omega=\sqrt{\frac{g}{ R _{e}}}$ વિષુવવૃત પર $\lambda=0^{\circ}$
અને અસરકારક ગુરુત્વપ્રવેગ $g^{\prime}=0$
$\therefore \quad g^{\prime}=g\left[1-\frac{\omega^{2} R_{e}}{g} \cos ^{2} \lambda\right]$ પરથી,
$\therefore \quad 0=g\left[1-\frac{\omega^{2} R _{e}}{g}\right]$
$\therefore \quad 0=g-w^{2} R_{e}$
$\therefore \quad \omega=\sqrt{\frac{g}{R_{e}}}$
પૃથ્વીની સપાટીથી $10\, km$ ઊંચાઈએ ગુરુત્વપ્રવેગનું મૂલ્ય શોધો.
પૃથ્વીની ઘનતા બદલાયા સિવાય પૃથ્વીની ત્રિજ્યા અડધી થાય તો પૃથ્વીની સપાટી પરના પદાર્થનું વજન શોધો.
પૃથ્વીના વિષુવવૃત્ત અને ધ્રુવમાંથી કયા સ્થળે ગુરૂત્વપ્રવેગ $g$ નું મૂલ્ય વધારે હોય છે ? શા માટે ?
વિધાન : અવકાશયાત્રી અવકાશમાં વજનરહિતતા અનુભવે છે.
કારણ : જ્યારે પદાર્થ મુક્તપતન કરે ત્યારે ગુરુત્વાકર્ષણ અનુભવતું નથી
પૃથ્વીને સમાન દળ ધનતાનો ગોળો ધારતા, જો પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન $200\,N$ હોય તો તેનું પૃથ્વીની સપાટીથી $d=\frac{R}{2}$ ઉંડાઇએ વજન $...........\,N$ હશે.($R=$ પૃથ્વીની ત્રિજ્યા આપેલી છે.)