જો પૃથ્વીનું દળ અચળ રહે અને તેની ત્રિજ્યા સંકોચાઈને હાલની ત્રિજ્યાના $1/n$ ભાગની થઈ જાય,તો તેની સપાટી પર ગુરુત્વપ્રવેગ $g'_e$ નું મૂલ્ય કેટલું થશે?

  • A
    $n g_e$
  • B
    $n^2 g_e$
  • C
    $g_e / n$
  • D
    $g_e / n^2$

Explore More

Similar Questions

પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ પૃથ્વીના પ્રવેગ કરતા $\frac{1}{4}$ ગણો હશે ($km$ માં)? $(R_E = 6400 \ km)$

જો પૃથ્વીની ત્રિજ્યા તેના દળમાં ફેરફાર કર્યા વિના $1\%$ જેટલી ઘટે,તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ

Difficult
View Solution

બે ગ્રહોની સરેરાશ ઘનતા સમાન છે પરંતુ તેમની ત્રિજ્યા $R_1$ અને $R_2$ છે. જો આ ગ્રહો પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ અનુક્રમે $g_1$ અને $g_2$ હોય,તો

$R$ ત્રિજ્યા ધરાવતા પૃથ્વીના કેન્દ્રથી $r$ અંતરે આવેલા બિંદુએ ગુરુત્વપ્રવેગ $g$ છે. જો $r < R$ હોય,તો:

જો બે ગ્રહોની ત્રિજ્યાઓનો ગુણોત્તર $x: y$ અને ઘનતાનો ગુણોત્તર $m: n$ હોય,તો તેમના પર ગુરુત્વપ્રવેગનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo