નિયમિત વર્તુળાકાર ગતિ કરતાં પદાર્થની ગતિની દિશા ઊલટાવવામાં આવે તો કેન્દ્રગામી બળની દિશા પર શું અસર થશે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

કોઈ અસર નહીં થાય.કારણ કે કેન્દ્રગામીબળની દિશા,પદાર્થના  ગતિની દિશા પર આધાર રાખતી નથી.

Similar Questions

એક દોરી સાથે પદાર્થ બાંધીને ફેરવતા, તણાવ $T_0$ છે.હવે દોરીની લંબાઇ અને કોણીય ઝડપ બમણી કરવામાં આવે, તો નવું તણાવ કેટલું થાય?

  • [AIIMS 1985]

એક સાઈક્લ સવાર $14 \sqrt{3} \,m / s$ ની ઝડપે સાથે સાઈકલ ચલાવી રહ્યો છે, $20 \sqrt{3} \,m$ ત્રિજ્યાનાં વર્તુળાકાર રસ્તા પર ઘસડાયા વિના વળાંક લે છે. તો તેનો શિરોલંબ સાથેનો કોણ છે

Optimum ઝડપ કોને કહે છે ? અને તેનું સમીકરણ લખો.

વળાંકવાળા રસ્તાઓ ઢાળવાળા શાથી હોય છે ?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ટ્રક અચળ ઝડપે ગતિ કરી રહ્યું છે. વાહનનું પરિણામી (કુલ) વજન છે