સંખ્યાના પિરામિડ શેની સંખ્યા સાથે વ્યવહાર કરે છે?

  • [AIPMT 1993]
  • A

    વિસ્તારમાં આવેલી જાતિઓ

  • B

    સમાજની વ્યક્તિઓ

  • C

    આહાર (પોષક) સ્તરમાં વ્યક્તિઓ

  • D

    સમાજમાં ઉપજાતિઓ

Similar Questions

જલજ નિવસનતંત્રના જૈવભાર પિરામિડ કેવા હોય છે ?

આહાર શૃંખલામાં મનુષ્યને નીચેનામાંથી કયાં પોષક સ્તરમાં ન મુકી શકાય

નીચેનામાંથી કયાં પ્રકારનાં પિરામિડ એ નિવસનતંત્રની જૈવ ક્ષમતાની રજૂઆત કરે છે?

ઊર્જાના પિરામિડ માટે નીચેનામાંથી કયું વિધાન હંમેશા સાચું છે?

  • [AIPMT 2011]

નીચેનામાંથી કયાં પ્રકારનાં નિવસનતંત્રમાં જૈવભારનાં પિરામિડ ઉંધા મળી શકે.