સંખ્યાના પિરામિડ શેની સંખ્યા સાથે વ્યવહાર કરે છે?
વિસ્તારમાં આવેલી જાતિઓ
સમાજની વ્યક્તિઓ
આહાર (પોષક) સ્તરમાં વ્યક્તિઓ
સમાજમાં ઉપજાતિઓ
જલજ નિવસનતંત્રના જૈવભાર પિરામિડ કેવા હોય છે ?
આહાર શૃંખલામાં મનુષ્યને નીચેનામાંથી કયાં પોષક સ્તરમાં ન મુકી શકાય
નીચેનામાંથી કયાં પ્રકારનાં પિરામિડ એ નિવસનતંત્રની જૈવ ક્ષમતાની રજૂઆત કરે છે?
ઊર્જાના પિરામિડ માટે નીચેનામાંથી કયું વિધાન હંમેશા સાચું છે?
નીચેનામાંથી કયાં પ્રકારનાં નિવસનતંત્રમાં જૈવભારનાં પિરામિડ ઉંધા મળી શકે.