વિઘટકોને પિરામિડનાં કયાં પોષક સ્તરમાં સમાવી શકાય.

  • A

    પ્રાથમિક પોષકસ્તર

  • B

    દ્વિતીયક પોષકસ્તર

  • C

    તૃતીયક પોષકસ્તર

  • D

    એક પણ નહિં

Similar Questions

વૈજ્ઞાનિક કારણો આપો : ઊર્જાના પિરામિડ ક્યારેય ઊલટા શક્ય નથી.

સમુદ્રમાં જૈવભાર પિરામીડ ઊંધો હોય છે કારણ કે....

નિવસનતંત્રના અભ્યાસમાં, પરિસ્થિતિકીય પિરામિડમાં કેવા ઘટાડો જોવા મળે છે ? તે જાણવો ?

નીચે આપેલ સંખ્યાનો કાલ્પનિક પિરામિડ છે. નીચેનામાંથી નિશ્ચિત સજીવો માટે કેટલાક સ્તરે શું શક્યતા હશે?

  • [AIPMT 2012]

તળાવના નિવસનતંત્રમાં સંખ્યાના પિરામિડ ............ હોય છે.

  • [AIPMT 1990]