નિવસનતંત્રમાં સંખ્યાકીય પિરામિડ, જૈવભાર પિરામીડ અને ઊર્જાનો પિરામિડ ક્રમીક શું સૂચવે છે?
જૈવક્ષમતા, ઉત્પાદકતા, ઉભોપાક
ઉભોપાક, ઉત્પાદકતા, જૈવક્ષમતા
જૈવક્ષમતા, ઉભોપાક ,ઉત્પાદકતા
ઉત્પાદકતા, ઉભોપાક, જૈવક્ષમતા
ઉષ્ણકટીબધીય વરસાદી જંગલમાં નિવસનતંત્રમાં મોટા રહિત ઊર્જા છે. ભાગની ઊર્જાનું વહન કોના દ્વારા થાય છે.
કળશપર્ણ (નિપેન્થસ) વનસ્પતિ ઉત્પાદક છે. તેને સમર્થન આપો.
નીચેનામાંથી કયાં સજીવોનો દ્વિતીયક પોષકસ્તરે સમાવેશ કરાય છે?
આહાર શૃંખલામાં સૌથી વધુ વસતિ કોની હોય છે ?
જલીય નિવસનતંત્રમાં તે પ્રાથમિક ઉત્પાદકો નથી.