નિવસનતંત્ર માટે શું સાચું છે? .

  • [AIPMT 1998]
  • A

    પ્રાથમિક ઉપભોગીઓ ઉત્પાદકો ઉપર બહુ જ ઓછી આધારિત હોય છે.

  • B

    પ્રાથમિક ઉપભોગીઓ કરતાં સંખ્યામાં ચડિયાતા હોય છે.

  • C

    ઉત્પાદકો પ્રાથમિક ઉપભોગીઓ કરતાં વધુ હોય છે.

  • D

    દ્વિતીય ઉપભોગીઓ સૌથી મોટા અને ખૂબ જ શક્તિશાળી હોય છે.

Similar Questions

પ્રાણી કે જે ખોરાક માટે કાર્બનિક દ્રવ્યો, મૃત કીટકો તથા પોતાનાં ક્યુટિકલ પર આધાર રાખે છે તે .....હશે.

નીચે આપેલ વ્યાખ્યા/સમજૂતી આપો : 

$(i)$ મૃતપોષીઓ 

$(ii)$ પોષકસ્તર

મૃત અવશેષીય આહારશૃંખલા માટે અસંગત વિકલ્પ પસંદ કરો.

અવશેષીય ઘટકોની આહાર શૃંખલા કે આહાર જાળની શરૂઆત કરતા સજીવોને ઓળખો.

શક્તિના રૂપાંતરણ દરમ્યાન શક્તિનો જથ્થો કયા સ્વરૂપે વ્યય પામે છે ?