નીચે આપેલ વ્યાખ્યા/સમજૂતી આપો : 

$(i)$ મૃતપોષીઓ 

$(ii)$ પોષકસ્તર

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જે સજીવો મૃત કાર્બનિક દ્રવ્યો કે મૃત અવશેષી ધટકોના વિંઘટન દ્વારા પોષણ મેળવે છે તેઓને મૃતપોષીઓ કહે છે.

દરેક સજીવ પોષણ કે ખોરાકના સ્રોત પર આધારિત આહારશૃંખલામાં ચોક્કસ સ્થાન લે છે જેને તેમના પોપકસ્તર તરીકે ઓળખવામાં આવે છે.

Similar Questions

નીચે આપેલ સ્વોપજીવી અને વિષમપોષી સજીવોની યાદી આપેલ છે. આહારશૃંખલાના તમારા જ્ઞાનના આધારે સજીવો વચ્ચે જુદા જુદા જોડાણ ‘ખાવું અને ખવાઈ જવું'ના સિદ્ધાંત અનુસાર આ પ્રકારના આંતરિક જોડાણને શું કહેવાશે ? લીલ, હાઇડ્રીલા, તીતીઘોડો, ઉંદર, ખિસકોલી, કાગડો, મકાઈનો છોડ, હરણ, સસલું, ગરોળી, વરુ, સાપ, મોર, ફાયટોપ્લેન્કોટન ક્રસ્ટેશીયન્સ, વ્હેલ, વાઘ, સિંહ, ચકલી, બતક, ક્રેન, વંદો, કરોળિયો, ટોડ, માછલી, ચિતો, હાથી, બકરી, નિષ્ફીઆ, સ્પાયરોગાયરા.

નિવસનતંત્ર માટે શું સાચું છે? .

  • [AIPMT 1998]

પ્રાથમિક ઉત્પાદકતાની તીવ્રતાને અસર કરતાં પરિબળ

અહિં ઊર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્યપ્રકાશ નથી.

નીચેનામાંથી ....... નો પ્રાથમિક ઉપભોગીમાં સમાવેશ થાય છે?