શક્તિના રૂપાંતરણ દરમ્યાન શક્તિનો જથ્થો કયા સ્વરૂપે વ્યય પામે છે ?
ઉષ્મા
પ્રકાશ
મુક્તઊર્જા
આપેલ તમામ
નિવસનતંત્ર માટે શું સાચું છે? .
સાચું વાક્ય શોધો.
સર્વભક્ષીઓ કયાં પોષકસ્તરના સભ્યોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે?
શા માટે દરિયા ઓછા ઉત્પાદક છે ? તે જાણવો ?
આહાર શૃંખલા જેમાં સૂક્ષ્મ સજીવો જે પ્રાથમિક ઉત્પાદકો દ્વારા બનાવેલ ખોરાકનું વિઘટન કરે છે.