શક્તિના રૂપાંતરણ દરમ્યાન શક્તિનો જથ્થો કયા સ્વરૂપે વ્યય પામે છે ?

  • A

      ઉષ્મા

  • B

      પ્રકાશ

  • C

      મુક્તઊર્જા

  • D

      આપેલ તમામ

Similar Questions

નિવસનતંત્ર માટે શું સાચું છે? .

  • [AIPMT 1998]

સાચું વાક્ય શોધો.

સર્વભક્ષીઓ કયાં પોષકસ્તરના સભ્યોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે?

શા માટે દરિયા ઓછા ઉત્પાદક છે ? તે જાણવો ?

આહાર શૃંખલા જેમાં સૂક્ષ્મ સજીવો જે પ્રાથમિક ઉત્પાદકો દ્વારા બનાવેલ ખોરાકનું વિઘટન કરે છે.

  • [AIPMT 1991]