બે ભિન્ન જાતિઓ લાંબા સમય સુધી એક જ જીવન પદ્ધતિમાં (નિવાસસ્થાનમાં) જીવી શકે નહીં. આ નિયમ શું છે?
એલેનનો નિયમ
મેન્ડલનો નિયમ
ગૌઝની સ્પર્ધામાંથી બહાર નીકળવાનો નિયમ
વાઈઝમેનનો સિદ્ધાંત
એક પરોપજીવી પર અન્ય પરોપજીવી વસવાટ કરે તેવુ દષ્ટાંત જણાવો.
ચૂષક મત્સ્ય (રેમોરા) અને શાર્ક વચ્ચેનું જોડાણ
પરોપજીવીઓ એ પરોપજીવન દર્શાવવા માટે કયાં અનુકુલનો વિકસાવ્યા છે ?
પરભક્ષણ યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.