પરોપજીવીઓ એ પરોપજીવન દર્શાવવા માટે કયાં અનુકુલનો વિકસાવ્યા છે ?

  • A

    બિન જરૂરી સંવેદાંગો ગુમાવવા

  • B

    યજમાન સાથે ચોટી રહેવા ચૂષકો વિકસાવવા

  • C

    પાચનતંત્રનો લોપ દર્શાવવો

  • D

    આપેલા તમામ

Similar Questions

ખોરાક માટે કોઈ સજીવને મારવું તે...

કોયલ પોતાના ઈંડા બીજી જાતિનાં પક્ષીના માળામાં મુકે છે. આઉદાહરણ કોનું છે?

ઉદ્વિકાસ દરમિયાન કઈ વનસ્પતિએ પોતાનું ક્લોરોફીલ ગુમાવ્યું?:

કસકટા.... છે.

ગોસે પરિસ્થિતિ વિદ્યા અને સ્પર્ધાને અનુલક્ષીને નીચેનામાંથી કઈ બાબત દર્શાવી.