કેપેસીટેશન (સક્રિય બનાવવું) ....... માં થાય છે.

  • A

    શુક્રપિંડ જાલિકા

  • B

    અધિવૃષણ નલિકા

  • C

    શુક્રવાહિની

  • D

    માદા પ્રજનન માર્ગ

Similar Questions

એક્રોઝોમ અને ન્યુક્લિયસ વચ્ચેનાં અવકાશને ...... કહે છે.

એપીબોલી પ્રક્રિયા એટલે

માનવ અને સસ્તનમાં શુક્રપિંડ ઉદર ગુહાની બહાર શા માટે જોવા મળે છે? (જેને વૃષણ કહે છે.)

જરાયુ એ અંતઃસ્ત્રાવી પેશી તરીકે કાર્ય કરે છે અને કેટલાંક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે.

$A.$ હ્યુમન કોરિયોનીક ગોનાડોટ્રોફીન $(hCG)$

$B.$ હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટજન $(hPL)$

$C.$ ઇસ્ટ્રોજન

$D.$ પ્રોજેસ્ટેરોન

....... નો સ્ત્રાવ શિશ્નના ઉંજણમાં મદદ કરે છે.