પુષ્પની એકલિંગીતા ... ... અટકાવે છે.
સ્વફલન પરંતુ ગેઇટોનોગેમી નહીં
ગેઇટોનોગેમી અને ઝેનોગેમી
ગેઇટોનોગેમી પરંતુ ઝેનોગેમી નહીં
સ્વફલન અને ગેઇટેનોગેમી
સતત સ્વપરાગનયનનું પરિણામ......... છે.
સ્વયં-અસંગતતા, સ્વફલન ઉપર કોઈ મર્યાદા લાગે છે ? કારણો આપો અને આવી વનસ્પતિઓમાં પરાગનયનનો પ્રકાર સૂચવો.
જો નર અને માદા બંને પ્રકારના પુષ્પો એક જ વનસ્પતિ પર ઊગતા હોય તો તે વનસ્પતિ ........ કહેવાય છે.
નીચે આપેલ પ્રયુક્તિનો સમાવેશ બાહ્ય સંવર્ધનમાં થાય છે.
નીચે પૈકી કઈ પ્રયુક્તિ સ્વફલન અવરોધે છે?