પુષ્પની એકલિંગીતા ... ... અટકાવે છે.

  • A

    સ્વફલન પરંતુ ગેઇટોનોગેમી નહીં

  • B

    ગેઇટોનોગેમી અને ઝેનોગેમી

  • C

    ગેઇટોનોગેમી પરંતુ ઝેનોગેમી નહીં

  • D

    સ્વફલન અને ગેઇટેનોગેમી

Similar Questions

સતત સ્વપરાગનયનનું પરિણામ......... છે.

સ્વયં-અસંગતતા, સ્વફલન ઉપર કોઈ મર્યાદા લાગે છે ? કારણો આપો અને આવી વનસ્પતિઓમાં પરાગનયનનો પ્રકાર સૂચવો. 

જો નર અને માદા બંને પ્રકારના પુષ્પો એક જ વનસ્પતિ પર ઊગતા હોય તો તે વનસ્પતિ ........ કહેવાય છે.

નીચે આપેલ પ્રયુક્તિનો સમાવેશ બાહ્ય સંવર્ધનમાં થાય છે.

નીચે પૈકી કઈ પ્રયુક્તિ સ્વફલન અવરોધે છે?