પ્રદેહ ભ્રૂણ એ .......... છે.
એકકીય ઉભયમિશ્રણ
દિકીય ઉભયમિશ્રણ
એકકીય અસંયોગીજનન
કિકીય અસંયોગીજનન
બીજનું અકુરણ પ્રેરવા માટે કયો પ્રકાશ વધુ અસરકારક છે?
લાક્ષણિક ભ્રૂણપુટમાં..... કોષકેન્દ્રો અને કોષો હોય છે.
બીજાણુ માતૃકોષમાંથી ચાર કરતાં વધું બીજાણું જાવા મળે છે, જેને.......કહે છે.
પરાગોદ્ભવની ઘટનાને.........તરીકે ઓળખવામાં આવે છે.
લાક્ષણિક પુખ્ત ભ્રૂણપુટ માટે સાચું છે.