ઘરમાખી, કોની યાંત્રિક વાહક છે?
પ્લાઝમોડીયમમાં વારંવાર વિભાજન દ્વારા બિજાણું ઉદ્ભવન દરમિયાન શું થશે?
પ્લાઝમોડિયમનું લિંગી ચક્ર ....... માં પૂર્ણ થાય છે.
નીચેનામાંથી કયો રોગ પ્રજીવને કારણે થાય છે?