“પરિસ્થિતિવિધાતંત્રમાં શક્તિનો પ્રવાહ, થરમોડાયનેમિક્સનો બીજો નિયમ અનુસરે છે.” વર્ણવો.
થરમોડાયનેમિક્સના બીજા નિયમ અનુસાર શક્તિ પરિવર્તનના પ્રત્યેક પગથિયે (પ્રથમ નિયમ અનુસાર શક્તિ સ્થળાંતરિત અને રૂપાંતર થઈ શકે છે.) શક્તિ (ઊર્જા)નું વિસર્જન થાય ત્યારે શક્તિ ઉષ્મા સ્વરૂપે મુક્ત થાય છે અને તેનો કોઈ પણ ભાગ સજીવની પેશીઓના બંધારણ માટે વપરાય છે.
જૈવભારમાં આવેલ શક્તિ, બીજા પોષકસ્તરમાં રૂપાંતર પામે છે. લિન્ડમેનના નિયમ અનુસાર સંંગ્રહ પામેલ શક્તિનો $10 \%$ ભાગ એક પોષકસ્તરથી તે પછીના પોષકસ્તરમાં પસાર થાય છે.
દ્વિતીય અનુક્રમણમાં તૂણ-ભૂમીનાં નિર્માણ માટે સરેરાશ કેટલા વર્ષનો સમયગાળો જરૂરી છે?
કીટનાશક તરીકે $DDT$ ની શું ત્રુટિ છે?
જૈવ-ભૂ-રાસાયણિક ચક એટલે શું ? જૈવ-ભૂ-રાસાયણિક ચક્રમાં ભંડાર (સંચય સ્થાન)નો શું ફાળો છે ? અવસાદી ચકનું ઉદાહરણ આપી પૃથ્વીના પેટાળમાં રહેલ સંચય સ્થાન (ભંડાર) વિશે વર્ણન કરો.
નીચેનામાંથી કયો સજીવનો પ્રકાર જલજ નિવસનતંત્રમાં એક કરતા વધારે પોષક સ્તર ધરાવે છે?
જૈવવિવિધતા જ્યારે એક પ્રાથમિક અવસ્થાની પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે વધે છે. તેનું વર્ણન કેવું હશે ?