જૈવવિવિધતા જ્યારે એક પ્રાથમિક અવસ્થાની પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે વધે છે. તેનું વર્ણન કેવું હશે ?
પરિસ્થિતિકીય અનુક્રમણ દરમિયાન પ્રાથમિક અવસ્થાની પરાકાજાએ અાવે ત્યારે જેવવિવિધતા વધે છે અથવા ફેરફાર પામે છે. પરિસ્થિતિકીય અનુક્રમણની અસરો નીચે મુજબ હોય છે :
$(a)$ તે વનસ્પતિમાં ફેરફારો લાવે છે કે જે ખોરાક અને વિવિધ પ્રકારના પ્રાણીઓના આશ્રયને અસર કરે છે.
$(b)$ જેમ અનુક્રમણ આગળ વધે છે તેમ વૃક્ષો, પ્રાણીઓ અને વિધટકોના પ્રકાર અને સંખ્યામાં ફેરફાર આવે છે.
$(c)$ પ્રાથમિક કે દ્વિતીયક અનુક્રમણ દરમિયાન કોઈ પણ સમયે, કુદરતી કે માનવ દ્વારા ઉત્પન્ન થયેલ ખલેલ જેવી કે આગ અને વનનાશ કે જે અનુક્રમણની ચોક્કસ અવસ્થાને પૂર્વેની અવસ્થા તરફ ફેરવે છે કે બદલે છે.
તે ઉપરાંત આવી ખલેલ નવી અવસ્થા ઊભી કરી શકે છે કે કેટલીક જતિઓને ઉત્તેજિત કરે છે અને કેટલાક ઉત્પાદક ઉપભોગીઓ અને વિધટકોની જાતિઓને નિષ્કિય કે દૂર કરે છે.
$(d)$ સમયને અંતે તેઓ મોટાં વૃક્ષોમાં આગળ વધે છે, તેના અંતે ક્રમાનુસારે સ્થાયી પરાકાષ્ઠાએ પહોંચેલ જંગલનું નિવસનતતંત્ર પ્રાપ્ત થાય છે.
$(e)$ જો પર્યાવરણ બદલાયેલ ન હોય તો પરાકાષ્ઠાએ પહોંચેલ સમુદાય સ્થિર રહે છે.
$(f)$ સમયની સાથે મરુનિવાસી રહેઠાણ મેસોફાયટીક રહેંઠાણમાં રૂપાંતર પામી શકે છે.
વાયુચક્રના સંદર્ભે અલગ પડતું હોય તે પસંદ કરો.
વનસ્પતિ દ્વારા કેટલા ટકા $PAR$ નું શોષણ થાય છે.
નિવસનતંત્રમાં ........ સ્થાયી હોતા નથી.
નાઈટ્રીફાગ બેક્ટેરીયા.......
સજીવોના સુકા વજનમાં કાર્બનનું પ્રમાણ $....$ અને વૈશ્વિક કાર્બનના જથ્થા પૈકિ $.....$ ટન દરિયામાં ઓગળેલ છે.