કીટનાશક તરીકે $DDT$ ની શું ત્રુટિ છે?
તે થોડાક સમય પછી બિનઅસરકારક બને છે.
તે બીજાઓ કરતાં ઓછું અસરકારક હોય છે.
તે ઝડપી/સહેલાઈથી કુદરતમાં વિઘટન પામતું નથી.
તેની ઊંચી કિંમત હોય છે.
પરિસ્થિતિકીય અનુક્રમણ દરમિયાન ….. .
વૈશ્વિક રાષ્ટ્રીય ઉત્પાદન $(GNP)$ ની કિંમત $..........$ છે.
નિવસનતંત્રમાં સૂક્ષ્મજીવો એ કાયમી જૈવિક ઘટકો તરીકે વનસ્પતિઓ અને પ્રાણીઓ હોય છે. જ્યારે વનસ્પતિઓને સ્વોપજીવીઓ તરીકે અને પ્રાણીઓને વિષમપોષી તરીકે વર્ણવવામાં આવે છે. સૂક્ષ્મજીવોને કેવી રીતે ઓળખવામાં આવે છે ? સૂક્ષ્મજીવો તેની શક્તિની જરૂરિયાત કેવી રીતે પૂરી પાડે છે ?
મરૂનિવાસી અનુક્રમણના બે ઉદાહરણ આપો.
પ્રાથમિક અનુક્રમણ અને દ્રિતીયક અનુક્રમણને અલગ તારવો.
$I-$ ત્યજાયેલી ખેતીલલાયક જ્મીન
$II-$ સળગી ગયેલા કે કાપી નાખેલા જંગલો
$III-$ નવો ઠંડો પડેલો લાવા
$IV -$ ખુલ્લા ખડક
$V -$ પૂરથી પ્રભાવિત જમીન
$VI -$ નવસર્જિત તળાવ કે જળાશય
અનુક્રમે પ્રાથમિક અનુક્રમણ અને દ્રિતીયક અનુક્રમણ.