“પરિસ્થિતિવિધાતંત્રમાં શક્તિનો પ્રવાહ, થરમોડાયનેમિક્સનો બીજો નિયમ અનુસરે છે.” વર્ણવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

થરમોડાયનેમિક્સના બીજા નિયમ અનુસાર શક્તિ પરિવર્તનના પ્રત્યેક પગથિયે (પ્રથમ નિયમ અનુસાર શક્તિ સ્થળાંતરિત અને રૂપાંતર થઈ શકે છે.) શક્તિ (ઊર્જા)નું વિસર્જન થાય ત્યારે શક્તિ ઉષ્મા સ્વરૂપે મુક્ત થાય છે અને તેનો કોઈ પણ ભાગ સજીવની પેશીઓના બંધારણ માટે વપરાય છે.

જૈવભારમાં આવેલ શક્તિ, બીજા પોષકસ્તરમાં રૂપાંતર પામે છે. લિન્ડમેનના નિયમ અનુસાર સંંગ્રહ પામેલ શક્તિનો $10 \%$ ભાગ એક પોષકસ્તરથી તે પછીના પોષકસ્તરમાં પસાર થાય છે.

Similar Questions

સજીવોના સુકા વજનમાં કાર્બનનું પ્રમાણ $....$ અને વૈશ્વિક કાર્બનના જથ્થા પૈકિ $.....$ ટન દરિયામાં ઓગળેલ છે. 

નીચેનો ચાર્ટ ભૂમીય નિવસનતંત્રમાં ફૉસ્ફરસ ચક્ર દર્શાવે છે. જેમાં આપેલ $4$ જગ્યા $a, b, c$ અને $d$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

$a$ - $b$ - $c$ - $d$

નીચેનામાંથી શેમાં ફોસ્ફરસ એક મુખ્ય ઘટક છે ?

પરિસ્થિતિકીય અનુક્રમણ એ જાતિઓના બંધારણમાં $......$ અને $......$ ફેરફાર છે

કાર્બન ચક્રના સંદર્ભે નીચેના વિધાનો પૈકી કેટલા વિધાનો સાચા છે તે પસંદ કરો?

$(a)$ વાતાવરણમાં કુલ વૈશ્વિક કાર્બનનો $71\;\%$ હિસ્સો ધરાવે છે.

$(b)$ વિઘટકો જમીન કે સમુદ્રના નકામાં દ્રવ્યો અને મૃત કાર્બનિક દ્રવ્યો પર પ્રક્રિયા કરીને $CO_2$, ના સામૂહિક જથ્થામાં મહત્ત્વનો ફાળો આપે છે.

$(c)$ પ્રકાશસંશ્લેષણ દ્વારા વાર્ષિક $4 × 10^{13}$ કિગ્રા કાર્બનનો જથ્થો સ્થિર થાય છે.

$(d)$ વાતાવરણમાં શ્વસન દ્વારા નિક્ષેપ થતો નથી.

$(e)$ સજીવોના સુકા વજનનો $49\%$ કાર્બનનો હિસ્સો છે.