$L$ લંબાઈ અને $A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ $Y$ છે. જો તારની લંબાઈ બમણી કરવામાં આવે અને આડછેદનું ક્ષેત્રફળ અડધું કરવામાં આવે,તો યંગ મોડ્યુલસ કેટલો થશે?

  • A
    $Y/4$
  • B
    $4Y$
  • C
    $Y$
  • D
    $2Y$

Explore More

Similar Questions

$L$ લંબાઈ અને $A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા ધાતુના સળિયાને $T^{\circ} C$ તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. સળિયાને લંબાઈમાં વિસ્તરણ થતું અટકાવવા માટે જરૂરી બળ કેટલું હશે? $[Y=$ સળિયાના દ્રવ્યનો યંગ મોડ્યુલસ,$\alpha=$ રેખીય પ્રસરણાંક $]$

$0.2\,cm$ ત્રિજ્યા અને અવગણ્ય દળ ધરાવતા બે તાર, એક સ્ટીલનો અને બીજો પિત્તળનો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ લટકાવેલા છે. સ્ટીલના તારમાં થતો વધારો $.........\times 10^{-6}\,m$ છે। [સ્ટીલ માટે યંગ મોડ્યુલસ $= 2 \times 10^{11}\,N/m^2$ અને $g = 10\,m/s^2$]

$2\, m$ લંબાઈનો એક તાર $10\, cm^3$ તાંબામાંથી બનાવવામાં આવ્યો છે. તેના પર બળ $F$ લગાડતા તેની લંબાઈમાં $2\, mm$ નો વધારો થાય છે. સમાન કદના તાંબામાંથી $8\, m$ લંબાઈનો બીજો તાર બનાવવામાં આવે છે. જો તેના પર સમાન બળ $F$ લગાડવામાં આવે,તો તેની લંબાઈમાં કેટલો વધારો થશે? (સેમી માં)

સ્પ્રિંગ તાંબાની સરખામણીમાં સ્ટીલની શા માટે બનાવવામાં આવે છે?

એક ધાતુના સળિયાને બે છેડેથી મજબૂતીથી જકડી રાખવામાં આવ્યો છે જેથી તેનું ઉષ્મીય પ્રસરણ અટકાવી શકાય. જો $L$,$\alpha$,અને $Y$ અનુક્રમે સળિયાની લંબાઈ,રેખીય ઉષ્મીય પ્રસરણાંક અને તેના દ્રવ્યનો યંગ મોડ્યુલસ દર્શાવતા હોય,તો સળિયાના તાપમાનમાં $\Delta T$ જેટલો વધારો કરવાથી સળિયામાં ઉદ્ભવતું રેખીય પ્રતિબળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo