ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ લખો અને તેના મહત્વના મુદ્દાઓ જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(1)$ આ નિયમમાં ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળનો અર્થ બળ જ છે. આ નિયમને સરળ અને સ્પષ્ટ રીતે નીચે મુજબ લખાય. "બળ હંમેશાં જોડ $(Pair)$ માં જ લાગે છે.

$A$ પદાર્થ પર $B$ વડે લાગતું બળ, $B$ પદાર્થ પર $A$ વડે લાગતાં બળ જેટલું જ અને વિરુદ્ધ દિશામાં હોય છે."

$(2)$કોઈ પણ  બળ કદાપિ  એકલું-અટેલું હોતું નથી.કારણ કે  બળો હમેશા જોડમાં જ ઉદભવે છે. 

$(3)$ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશાં એક સાથે અને અલગ-અલગ પદાર્થ પર લાગે છે. એટલે ક્રિયાબળ કારણ છે અને પ્રતિક્રિયાબળ એ તેની અસર છે. 

$(3)$ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હમેશાં એક સાથે અને અલગ-અલગ પદાર્થ પર લાગે છે.એટ્લે કે ક્રિયાબળ પર પ્રતિક્રિયાબળ એ તેની અસર હોય છે.

ન્યૂટનના ગતિના ત્રીજા નિયમમાં કોઈ કારણો-અસરનો સંબંધ અભિપ્રેત નથી. $B$ વડે $A$ પરનું બળ અને $A$ વડે $B$ પરનું બળ એક જ ક્ષણે લાગે છે.તેથી એક બળને ક્રિયાબળ અને બીજા બાળને પ્રતિક્રિયા બળ લાગે છે.

$(4)$ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ બે જુદા પદાર્થો પર લાગે છે. ધારો $A$ અને $B$ પદાર્થોની એક જોડ છે.

ગતિના ત્રીજા નિયમ મુજબ,

$\overrightarrow{ F }_{ AB }=-\overrightarrow{ F }_{ BA}$

આ આથી જો આપણે કોઈ પદાર્થ ($A$ અથવા $B$) ની ગતિનો વિયાર કરીએ તો બેમાંનું એક જ બળ ગણવું પડે છે.

બે બળોનો સરવાળો કરીને મેળવેલ પરિણામી બળ શૂન્ય થાય છે એમ કહેંવુ ભૂલભરેલું છે.

અને તેમનો સરવાળો શૂન્ય થાય છે. તેથી કણોના તંત્રમાં આંતરિક બળોની જોડ નાબૂદ થાય છે. આથી ગતિનો બીજો નિયમ પદાર્થ અથવા કણોના તંત્ર માટે લાગુ પાડી શકાય છે.

Similar Questions

$100g$ ન પદાર્થને $20\, m \,sec^{-1}$ વેગથી સમક્ષિતીજ સાથે $30^°$ ના ખૂણે પ્રક્ષિપ્ત કરતા મહતમ ઊચાઇએ તેના વેગમાનમા કેટલા...........$kg\,m\,{\sec ^{ - 1}}$ ફેરફાર થાય?

દરેક $m$ દળના $100$ દડાઓ, $v$ જેટલી ઝડપથી ગતિ કરી દિવાલને લંબરૂપે અથડાય છે. દડાઓ તેટલી જ ઝડપ સાથે $t$ સેકન્ડમાં પરાવર્તિત થાય છે. દડાઓ દ્વારા દિવાલ ઉપર લગાવાતું કુલ બળ $..........$ થશે.

  • [JEE MAIN 2023]

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પદાર્થનો વેગમાન $p$ એ સમય $(t)$ ની સાપેક્ષે બદલાય છે. તો તેને અનુરૂપ બળ. $(F)$ - સમય $(t)$ નો ગ્રાફ ક્યો છે

$1000\,kg$ ની એક બસ સ્ટેશન પર ઊભી છે, તો બસનું રેખીય વેગમાન કેટલું ? 

નીચે આપેલા વિધાન સાચાં છે કે ખોટા તે જણાવો :

$(a)$ પદાર્થના દળ અને તેના વેગમાનના ગુણાકારને રેખીય વેગમાન કહે છે. 

$(b)$ જડત્વ એટલે દળ અને જડત્વનું માપ એટલે ફેરફારનો વિરોધ.

$(c)$ બળ એટલે વેગમાનનો ફેરફાર.