પરિસ્થિતિકીય પિરામીડની મર્યાદા દર્શાવતો મુદો તે નથી.

  • A
    તે આહાર જાળનો ઉલ્લેખ કરે છે.
  • B
    એક જાતી એક થી વધુ પોષકસ્તર રચી શકે તે ધ્યાનમાં લેવાયુ નથી.
  • C
    વિધટકોનું સ્થાન પિરામીડમાં દર્શાવાયું નથી.
  • D
    તે સામાન્ય આહાર શૃંખલા દર્શાવે છે. જે કુદરતમાં કદીઅસ્તિત્વમાં ન હોઈ શકે

Similar Questions

નિવસનતંત્રમાં પાયાની જાતિઓ કઈ છે?

  • [AIPMT 1997]

શેમાં સીધા પિરામિડ હોતા નથી?

  • [AIPMT 2012]

પરિસ્થિતિકીય પિરામિડ વ્યાખ્યાયિત કરો અને સંખ્યા તથા જૈવભારના પિરામિડો ઉદાહરણ સહિત વર્ણવો. 

પરિસ્થીકીય પીરામીડમાં  નીચેના પૈકી ક્યાં સજીવોનો સમાવેશ કરાયો નથી, ને કોઈ સ્થાન અપાયું નથી

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.