આહાર શૃંખલામાં મનુષ્યને નીચેનામાંથી કયાં પોષક સ્તરમાં ન મુકી શકાય

  • A

    પ્રાથમિક પોષકસ્તર

  • B

    દ્વિતીયક પોષકસ્તર

  • C

    તૃતીયક પોષકસ્તર

  • D

    ચતુર્થક પોષકસ્તર

Similar Questions

નિવસનતંત્રનાં ઊર્જાના સ્ત્રોતમાંથી ઉત્પાદકો દ્વારા વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદનમાં કેટલા ટકા ઊર્જાનું રૂપાંતરણ થાય છે?

પરિસ્થિતિકીય પિરામિડની રચનામાં શું ધ્યાનમાં ન લેવાય?

તળાવના નિવસનતંત્રમાં સંખ્યાના પિરામિડ ............ હોય છે.

  • [AIPMT 1991]

વૈજ્ઞાનિક કારણો આપો : ઊર્જાના પિરામિડ ક્યારેય ઊલટા શક્ય નથી.

નીચેના પૈકી ક્યા પરિસ્થિતિકીય પિરામીડ નિવસનતંત્રના 29. આકૃતિમાં આ કાર્યકી લાક્ષણિકતાને મુખ્યત્વે રજુ કરે છે?