પવન પરાગિત પુષ્પો ....... હોય છે.
નાનાં, ચળકતાં રંગીન અને મોટી સંખ્યામાં પરાગરજ ઉત્પન્ન કરે છે.
નાનાં, મોટી સંખ્યામાં શુષ્ક પરાગરજ ઉત્પન્ન કરે છે.
મોટાં, મોટી સંખ્યામાં પરાગરજ અને પુષ્કળ મધુરસ ઉત્પન્ન કરે છે.
નાનાં, મધુરસ અને પરાગરજ ઉત્પન્ન કરે છે.
કેપ્સેલામાં કયા પ્રકારનું પરાગનયન થાય છે?
આવૃત બીજધારીઓમાં સક્રિય મહાબીજાણું ............. માં વિકાસ પામે છે.
માધ્યમિક ભ્રૂણપોષ મોટે ભાગે .......પૂરતુ મર્યાદિત છે.
નીચેનામાંથી કઈ વનસ્પતિમાં ભ્રૂણપોષનું નિર્માણ ફલન પછી થાય છે ?
આવૃતબીજધારીમાં કયારેક જ પરાગરજ એ ભ્રૂણપોષને અસર કરે છે, તેને શું કહે છે?