પવન પરાગિત પુષ્પો ....... હોય છે.

  • [AIPMT 2010]
  • A

    નાનાં, ચળકતાં રંગીન અને મોટી સંખ્યામાં પરાગરજ ઉત્પન્ન કરે છે.

  • B

    નાનાં, મોટી સંખ્યામાં શુષ્ક પરાગરજ ઉત્પન્ન કરે છે.

  • C

    મોટાં, મોટી સંખ્યામાં પરાગરજ અને પુષ્કળ મધુરસ ઉત્પન્ન કરે છે.

  • D

    નાનાં, મધુરસ અને પરાગરજ ઉત્પન્ન કરે છે.

Similar Questions

કેપ્સેલામાં કયા પ્રકારનું પરાગનયન થાય છે?

આવૃત બીજધારીઓમાં સક્રિય મહાબીજાણું ............. માં વિકાસ પામે છે.

  • [NEET 2017]

માધ્યમિક ભ્રૂણપોષ મોટે ભાગે .......પૂરતુ મર્યાદિત છે.

નીચેનામાંથી કઈ વનસ્પતિમાં ભ્રૂણપોષનું નિર્માણ ફલન પછી થાય છે ?

આવૃતબીજધારીમાં કયારેક જ પરાગરજ એ ભ્રૂણપોષને અસર કરે છે, તેને શું કહે છે?